પ્રસંગ 1 લો :- આ હરિવંશ બનારસમાં રહેતા હતાં તેઓ એક વખત વેપાર માટે પટણા ગયા હતાં. ત્યાંના હાકેમની સાથે બહુજ મેળાપ હતો, તેથી તે હાકેમ મનમાં વિચારતો કે જો એ મારી પાસે કંઈક માંગે તો હું આપું. પણ તે કંઈ માંગે નહીં. એવામાં ડોલત્સવના બે દિવસ બાકી રહ્યા ત્યારે તેમના સેવ્ય શ્રીઠાકોરજી જે તેમને ઘેર બિરાજતા હતા તેમણે જણાવ્યું કે મને તું ડોલ નહીં ઝુલાવે ?
અર્થ જ્યારે જ્યારે ધર્મ નો મહા ધ્વંસ થાય છે અને અધર્મ નું જોર જામે છે ત્યારે ત્યારે હું અવતાર લાવું છું. એમ સ્વયં શ્રી કૃષ્ણ ભગવાને ગીતા માં કહ્યું છે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો