મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

2017 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

Featured Post

84 વૈષ્ણવોની વાર્તા. વાર્તા 1 લી. વૈષ્ણવ 1 લા.

84 વૈષ્ણવોની વાર્તા.  વાર્તા 1 લી. વૈષ્ણવ 1 લા. શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી ના સેવક,  દામોદરદાસ હરસાનીની વાર્તા.

84 વૈષ્ણવોની વાર્તા. વાર્તા 1 લી. વૈષ્ણવ 1 લા.

84 વૈષ્ણવોની વાર્તા.  વાર્તા 1 લી. વૈષ્ણવ 1 લા. શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી ના સેવક,  દામોદરદાસ હરસાનીની વાર્તા.

84 વૈષ્ણવોની વાર્તા. વાર્તા 2જી. વૈષ્ણવ 2 જા.

84 વૈષ્ણવોની વાર્તા. વાર્તા 2જી. વૈષ્ણવ 2 જા. કૃષ્ણદાસ મેઘન ક્ષત્રિયની વાર્તા.  

84 વૈષ્ણવોની વાર્તા. વાર્તા 3 જી. વૈષ્ણવ 3જા.

84 વૈષ્ણવોની વાર્તા.  વાર્તા 3 જી. વૈષ્ણવ 3જા. દામોદરદાસ સંભરવાલા ક્ષત્રી કનોજના વાસિની વાર્તા.

84 વૈષ્ણવોની વાર્તા. વાર્તા 4 થી. વૈષ્ણવ 4થા.

84 વૈષ્ણવોની વાર્તા. વાર્તા 4 થી. વૈષ્ણવ 4થા. પદ્મનાભદાસ કનોજીયા બ્રાહ્મણની વાર્તા.

84 વૈષ્ણવોની વાર્તા. વાર્તા 5 મી. વૈષ્ણવ 5 માં.

84 વૈષ્ણવોની વાર્તા. વાર્તા 5 મી. વૈષ્ણવ 5 માં. શ્રીમહાપ્રભુજી ની  સેવક રજોબાઈ ક્ષત્રાણી અડેલમાં રહેતા તેમની વાર્તા.

84 વૈષ્ણવોની વાર્તા. વાર્તા 6 થી વૈષ્ણવ 6 થા.

84 વૈષ્ણવોની વાર્તા. વાર્તા 6 થી. વૈષ્ણવ 6 થા. શ્રીમહાપ્રભુજીના સેવક પુરુષોત્તમદાસ ક્ષત્રી બનારસ (કાશી) ના રહેવાશી ની વાર્તા.

84 વૈષ્ણવોની વાર્તા.વાર્તા 7 મી. વૈષ્ણવ 7 માં.

84 વૈષ્ણવોની વાર્તા  વાર્તા 7 મી. વૈષ્ણવ 7 માં. રામદાસ સારસ્વત બ્રાહ્મણ ની વાર્તા. 

84 વૈષ્ણવ ની વાર્તા. વાર્તા 8 મી. વૈષ્ણવ 8 માં.

84 વૈષ્ણવ ની વાર્તા. વાર્તા 8 મી. વૈષ્ણવ 8 માં. ગદાધરદાસ કપીલ સારસ્વત બ્રાહ્મણ કડામાં રહેતાં તેમની વાર્તા.  

84 વૈષ્ણવોની વાર્તા. વાર્તા 9 મી. વૈષ્ણવ 9 માં.

84 વૈષ્ણવોની વાર્તા. વાર્તા 9 મી. વૈષ્ણવ 9 માં. વેણુદાસ માધવદાસ બન્ને ભાઈની વાર્તા. 

84 વૈષ્ણવોની વાર્તા. વાર્તા 10 મી. વૈષ્ણવ 10 માં.

84 વૈષ્ણવોની વાર્તા। વાર્તા 10 મી. વૈષ્ણવ 10 માં. હરિવંશ પાઠક સારસ્વત બ્રાહ્મણની વાર્તા.

શ્લોક અને ભજન .1

શ્લોક  અને ભજન .1

શ્લોક અને ભજન, 2

શ્લોક અને ભજન . 2  

શ્લોક અને ભજન .3

શ્લોક  અને ભજન .3

શ્લોક અને ભજન .4

શ્લોક  અને ભજન .4

શ્લોક અને ભજન .5

શ્લોક  અને ભજન .5

શ્લોક અને ભજન .6

શ્લોક  અને ભજન .6

શ્લોક અને ભજન .7

શ્લોક  અને ભજન .7

શ્લોક અને ભજન .8

શ્લોક  અને ભજન .8

શ્લોક અને ભજન .9

શ્લોક  અને ભજન .9

શ્લોક અને ભજન .10

શ્લોક  અને ભજન .10

શ્લોક અને ભજન .11

શ્લોક  અને ભજન .11

શ્લોક અને ભજન .12

શ્લોક  અને ભજન .12

શ્લોક અને ભજન .13

શ્લોક  અને ભજન .13 (1) તેરા સ્વરૂપ ન્યારા ન્યારા તમે વૈષ્ણવ ના છો વાલ્હા  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો  --------------------------------------------------------------------------------- (2) નંદ કે દ્વાર મચી હોરી  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો --------------------------------------------------------------------------------- (3) હોરી આઈ રે કાના  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો --------------------------------------------------------------------------------- (4) ઓ પાલન હારે  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો -------------------------------------------------------------------------------------------------------------------------- (5) વલ્લભ કુળના વાહલા શ્રીનાથજી  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો --------------------------------------------------------------------------------------------------------------------- (6) મારા શ્રીનાથજીને સોનાની ઘંટી  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો

શ્લોક અને ભજન .14

શ્લોક  અને ભજન .14

મહાપ્રભુજી નું પ્રાગટ્ય અને 84 બેઠક ની સ્થાપના.(બેઠક 1-થી-10)

                                                                      અર્થ   જ્યારે જ્યારે ધર્મ નો મહા ધ્વંસ થાય છે અને અધર્મ નું જોર જામે છે ત્યારે ત્યારે હું અવતાર લાવું છું. એમ સ્વયં શ્રી  કૃષ્ણ  ભગવાને ગીતા માં કહ્યું  છે. 

મહાપ્રભુજી નું પ્રાગટ્ય અને 84 બેઠક ની સ્થાપના.(બેઠક 11-થી-20)

                                             બેઠક (11) મી - શ્રી પરાસોલીની ચંદ્રસરોવર ની   બેઠક નું ચરિત્ર bethak (11) video click here to look પરાસોલીન માં બંશીબટ ના રાસનાં દર્શન કર્યા ચંદ્રસરોવર ને ચંદ્ર કૂપ માં સ્નાન કર્યું, ચંદ્રસરોવર થી જરા દૂર છોકર ની નીચે આપની બેઠક છે. ત્યાં આપે  શ્રી ભાગવત પારાયણ કરી, સાત દિવસ બિરાજ્યા અને ભગવાદીઓને રાસ લીલા ના દર્શન કરાવ્યા, ત્યાં એક વૈષ્ણવે વિનંતી કરી કે મહારાજ શ્રી ગિરિરાજનાં સાક્ષાત દર્શન કેમ થાય ત્યારે આજ્ઞા કરી કે શ્રી ગિરિરાજની એક દિવસ માં ત્રણ પરિક્રમા કરે. વચમાં કહ્યું કે બેસે નહીં,  ત્યારે શ્રી ગિરિરાજજી ના નિજ સ્વરૂપના સાક્ષાત દર્શન દે. ત્યારે તે વૈષ્ણવ શ્રી મહાપ્રભુજી ને સાષ્ટાંગ દંડવત કરી ને ગયો અને ત્રણ પરિક્રમા કરી. તેમાં તેણે પ્રથમ તો એક ધોળો સર્પ દેખ્યો, ત્યારે અપશુકન સમજીને એક ઘડી ઉભોરહ્યો  તે પછી આગળ ચાલ્યો, પૂછરી ગામ તરફ એક ગ્વાલ મળ્યો તેને કહ્યું  અરે વેરાગી આગળ જઈશમાં, ત્યાં તો એક સિંહ  ઊભોછે,  ત્યારે તેના મનમાં ચિંત માં ભય ઉત્પન્ન થયો, ત્યારે તેણે શ્રી મહાપ્રભુજી નું ચિંતન મનમાં કર્યું ત્યારે સિંહ અંતરધ્ય

252 વૈષ્ણવો ની વાર્તા. વાર્તા 1 લી વૈષ્ણવ 1લા.

252 વૈષ્ણવો ની વાર્તા  વાર્તા 1 લી વૈષ્ણવ 1લા. શ્રી ગુસાંઈજીના સેવક ગોવિંદસ્વામી સાનોડીયા બ્રાહ્મણ મહાવનમાં રહેતા હતા તેમની વાર્તા।

મહાપ્રભુજી નું પ્રાગટ્ય અને 84 બેઠક ની સ્થાપના.(બેઠક 21-થી-30)

    ______________________________________________________   બેઠક (21) મી શ્રી ભાંડીર વનની બેઠકનું ચરિત્ર       bethak (21) video click here to look શ્રી આચાર્યજી કોકિલા વનથી મોટી બહેન નાની બહેન તથા કોટવન થઈ શેષશાયી પધાર્યા, ત્યાં એક રાત રહ્યા પછી ત્યાંથી રામઘાટ, ગોપીઘાટ, ગુપવન,નિવારાગવન અને બધા ઉપવનના દર્શન કરીને ચિરઘાટ, નંદઘાટ થઈને ભાંડીર વન પધાર્યા, ત્યાં સાત દિવસ આપે શ્રી ભાગવતનું પારાયણ કર્યું ત્યાં એક મધવાચાર્ય સંપ્રદાયના વ્યાસ તીર્થસ્વામી મહંત હતા. એનું એક મહાસ્થળ હતું, તેણે આવીને શ્રી આચાર્યજી ને કહ્યું કે મારે લાખ તો સેવક છે. મોટી ગાદી મધ્વાચાર્ય સંપ્રદાયની છે. મારૂં ઘર દક્ષિણ માં છે, રાજા મહારાજાઓ મારા સેવકો છે, અને એક સેવક માધવેન્દ્રપુરી છે. તેના સેવક કૃષ્ણચૈતન્ય છે. લાખો રૂપિયા મારી પાસે છે. એ બધું આપને દઉં. આપ આ અમારી ગાદીપર બિરાજો, ત્યારે શ્રી મહાપ્રભુજી કહ્યુકે આનો પ્રત્યુત્તર કાલે આપીશ પછી મહંત પોતાને આશ્રમે ગયા. પછી અડધી રાત્રી થઈ ત્યારે ચાર જણા મુગદળ લઈને આશ્રમમાં આવ્યા એણે એને બહુ માર્યો, માર પડે પણ કોઈ દેખાય નહીં, ત્યારે એણે પૂછ્યું તમે કોણ છો ?