મુખ્ય સામગ્રી પર જાઓ

Featured Post

84 વૈષ્ણવોની વાર્તા. વાર્તા 1 લી. વૈષ્ણવ 1 લા.

84 વૈષ્ણવોની વાર્તા.  વાર્તા 1 લી. વૈષ્ણવ 1 લા. શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી ના સેવક,  દામોદરદાસ હરસાનીની વાર્તા.

252 વૈષ્ણવોની વાર્તા. વાર્તા 27 મી. વૈષ્ણવ 27 માં.

252 વૈષ્ણવોની વાર્તા. 


વાર્તા 27 મી. વૈષ્ણવ 27 માં. શ્રીગુસાંઇજીના સેવક હરજીકોઠારીની વાર્તા. પ્રસંગ 1 લો :- એ ત્રણ ભાઈ હતા જયારે શ્રીગુંસાઈજી અસારવા પધારતા ત્યારે એ ત્રણે ભાઈઓનાં મન પ્રસન્ન રાખતા. એકને ઘેર સુઈ જતા, એકને ઘેર ભોજન કરતા, એકને ઘેર બેઠક રાખતા. આ ત્રણ ભાઈઓમાં હરજીકોઠારી પંડિત હતા. આ હરજી કોઠારીએ શ્રીવિઠ્ઠલ સહસ્ત્ર નામનો ગ્રંથ પ્રકટ કર્યો છે. શ્રીગુંસાઈજીને પૂર્ણ પુરુષોત્તમ જાણતા હતા. ત્રણે ભાઈઓ આવા કૃપાપાત્ર હતા. અત્યાર સુધી અસારવામાં એમનાજ ઘરમાં શ્રીગુંસાઈજીની બેઠક પ્રસિદ્ધ છે. વાર્તા સંપૂર્ણ વૈષ્ણવ 27 માં. 

(સાર) ભક્તનું ઘર પણ પોતાનું ઘર સમાજે છે. પ્રભુ 
 આ હરજીવન કોઠારીના શ્રીઠાકોરજી શ્રીમદનમોહનજી હાલમાં શ્રીગોકુળમાં શ્રીગોવર્ધનલાલજી મહારાજને માથે બિરાજે છે. વાર્તા સંબંધે વધુ માહિતી "તીર્થ યાત્રાનો અહેવાલ" આ પુસ્તકમાં આપી છે ત્યાં જોવું.
  



ટિપ્પણીઓ

MOST FAVORITE POST

શ્લોક અને ભજન .13

શ્લોક  અને ભજન .13 (1) તેરા સ્વરૂપ ન્યારા ન્યારા તમે વૈષ્ણવ ના છો વાલ્હા  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો  --------------------------------------------------------------------------------- (2) નંદ કે દ્વાર મચી હોરી  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો --------------------------------------------------------------------------------- (3) હોરી આઈ રે કાના  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો --------------------------------------------------------------------------------- (4) ઓ પાલન હારે  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો -------------------------------------------------------------------------------------------------------------------------- (5) વલ્લભ કુળના વાહલા શ્રીનાથજી  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો --------------------------------------------------------------------------------------------------------------------- (6) મારા શ્રીનાથજીને સોનાની ઘંટી  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો

મહાપ્રભુજી નું પ્રાગટ્ય અને 84 બેઠક ની સ્થાપના.(બેઠક 1-થી-10)

                                                                      અર્થ   જ્યારે જ્યારે ધર્મ નો મહા ધ્વંસ થાય છે અને અધર્મ નું જોર જામે છે ત્યારે ત્યારે હું અવતાર લાવું છું. એમ સ્વયં શ્રી  કૃષ્ણ  ભગવાને ગીતા માં કહ્યું  છે. 

શ્લોક અને ભજન .1

શ્લોક  અને ભજન .1