મુખ્ય સામગ્રી પર જાઓ

Featured Post

84 વૈષ્ણવોની વાર્તા. વાર્તા 1 લી. વૈષ્ણવ 1 લા.

84 વૈષ્ણવોની વાર્તા.  વાર્તા 1 લી. વૈષ્ણવ 1 લા. શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી ના સેવક,  દામોદરદાસ હરસાનીની વાર્તા.

252 વૈષ્ણવો ની વાર્તા. વાર્તા 39 મી. વૈષ્ણવ 39 માં.

252 વૈષ્ણવો ની વાર્તા. 

વાર્તા 39 મી. વૈષ્ણવ 39 માં. શ્રીગુસાંઇજીના સેવક ગોપાળ દાસ ભીતરીયાની વાર્તા. પ્રસંગ 1 લો :- આ ગોપાળદાસ ગુજરાતમાં શ્રીગુસાંઇજીની સાથે આવ્યાં. શ્રીગુસાંઇજીએ ગોપાળદાસને શ્રીનાથજીની સેવા સોંપી હતી. શ્રીનાથજી ગોપાળદાસની ઉપર એવી કૃપા કરતા કે જે ઠેકાણે ગોપાળદાસ સેવામાં ભૂલ કરતા તે ઠેકાણે શ્રીનાથજી શીખવાડતા. આ ગોપાળદાસનો પ્રસંગ ગોપીનાથ ગ્વાલની વાર્તામાં  લખ્યો છે. શ્રીનાથજી ગોપાળદાસને સાથે વનમાં લઈ જતાં. જે સામગ્રી ગોપાળદાસજીને નહોતી આવડતી તે શ્રીનાથજી પોતે બતાવીને કરાવી લેતા. એવી રીતે અનેક પ્રકારનો અનુભવ કરાવતા. આ ગોપાળદાસ એવા કૃપાપાત્ર હતા. વાર્તા સંપૂર્ણ. વૈષ્ણવ 39 માં. 

(સાર) અનન્ય ભક્તને પ્રભુ અનેક પ્રકરણના અનુભવ  કરાવે છે. સેવામાં જો કોઈ ચૂક પડે તો પ્રભુ જાતે તે બતલાવે છે.  

ટિપ્પણીઓ

MOST FAVORITE POST

શ્લોક અને ભજન .13

શ્લોક  અને ભજન .13 (1) તેરા સ્વરૂપ ન્યારા ન્યારા તમે વૈષ્ણવ ના છો વાલ્હા  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો  --------------------------------------------------------------------------------- (2) નંદ કે દ્વાર મચી હોરી  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો --------------------------------------------------------------------------------- (3) હોરી આઈ રે કાના  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો --------------------------------------------------------------------------------- (4) ઓ પાલન હારે  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો -------------------------------------------------------------------------------------------------------------------------- (5) વલ્લભ કુળના વાહલા શ્રીનાથજી  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો --------------------------------------------------------------------------------------------------------------------- (6) મારા શ્રીનાથજીને સોનાની ઘંટી  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો

મહાપ્રભુજી નું પ્રાગટ્ય અને 84 બેઠક ની સ્થાપના.(બેઠક 1-થી-10)

                                                                      અર્થ   જ્યારે જ્યારે ધર્મ નો મહા ધ્વંસ થાય છે અને અધર્મ નું જોર જામે છે ત્યારે ત્યારે હું અવતાર લાવું છું. એમ સ્વયં શ્રી  કૃષ્ણ  ભગવાને ગીતા માં કહ્યું  છે. 

શ્લોક અને ભજન .1

શ્લોક  અને ભજન .1