મુખ્ય સામગ્રી પર જાઓ

Featured Post

84 વૈષ્ણવોની વાર્તા. વાર્તા 1 લી. વૈષ્ણવ 1 લા.

84 વૈષ્ણવોની વાર્તા.  વાર્તા 1 લી. વૈષ્ણવ 1 લા. શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી ના સેવક,  દામોદરદાસ હરસાનીની વાર્તા.

252 વૈષ્ણવોની વાર્તા. વાર્તા 38 મી. વૈષ્ણવ 38 માં.

252 વૈષ્ણવોની વાર્તા. 

વાર્તા 38 મી. વૈષ્ણવ 38 માં. શ્રીગુસાંઇજીના સેવક બે ભાઈની વાર્તા. પ્રસંગ 1 લો :- આ બે ભાઈ ગુજરાતના પટેલ હતા. તે શ્રીજીદ્વારમાં રહીને શ્રીનાથજીની સેવા કરતા હતા. એક દિવસ એ બન્નેના મનમાં એમ આવ્યું" અમે દ્રવ્ય ખર્ચીને શ્રીનાથજીને સામગ્રી આરોગાવી નથી" એમ વિચાર કરીને તે બે જણ ચાલ્યા. જતાં એક તળાવ ખોદાતું હતું. ત્યાં કંઠી તિલક ગુપ્ત રાખીને મજૂરી કરતા, એમ કરતાં કરતાં ઘણાં દિવસ થયાં. ત્યારે કોઈએ એ વૈષ્ણવ છે એમ જાણ્યું. અને એ બેની ખાત્રી કરવા લાગ્યા. અને તેમની પાસે થોડી મજૂરી કરાવવા માંડી. ત્યારે એમણે વિચાર કર્યો. "ધર્મ વેચીને પૈસા કમાવવા એ ઠીક વાત નથી." આથી ત્યાંથી તેઓ શ્રીજીદ્વાર આવ્યાં. જે પૈસા લાગ્યા હતા તે શ્રીગુંસાઈજીને આપ્યા. અને શ્રીનાથજીને અંગીકાર કરાવડાવ્યાં. અને શ્રીગુસાંઇજીને બધી વાત કહી. શ્રીગુસાંઇજીએ આજ્ઞા કરી "વૈષ્ણવ ધર્મ પ્રકટ કરીને પૈસા લાવે તે પૈસા શ્રીનાથજી અંગીકાર કરતા નથી" એ બે ભાઈ એવા કૃપાપાત્ર હતા. એમણે મજૂરી કરી તો પણ વૈષ્ણવ ધર્મ પ્રકટ કર્યો નહીં. એમની વાર્તા કેટલીક કહીએ. વાર્તા સંપૂર્ણ. વૈષ્ણવ 38 માં. 

(સાર)  વૈષ્ણવે ધંધામાં વૈષ્ણવતા પ્રકટ ન કરવી. ધર્મ વેચીને પૈસા કમાવા નહીં. 

ટિપ્પણીઓ

MOST FAVORITE POST

શ્લોક અને ભજન .13

શ્લોક  અને ભજન .13 (1) તેરા સ્વરૂપ ન્યારા ન્યારા તમે વૈષ્ણવ ના છો વાલ્હા  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો  --------------------------------------------------------------------------------- (2) નંદ કે દ્વાર મચી હોરી  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો --------------------------------------------------------------------------------- (3) હોરી આઈ રે કાના  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો --------------------------------------------------------------------------------- (4) ઓ પાલન હારે  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો -------------------------------------------------------------------------------------------------------------------------- (5) વલ્લભ કુળના વાહલા શ્રીનાથજી  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો --------------------------------------------------------------------------------------------------------------------- (6) મારા શ્રીનાથજીને સોનાની ઘંટી  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો

મહાપ્રભુજી નું પ્રાગટ્ય અને 84 બેઠક ની સ્થાપના.(બેઠક 1-થી-10)

                                                                      અર્થ   જ્યારે જ્યારે ધર્મ નો મહા ધ્વંસ થાય છે અને અધર્મ નું જોર જામે છે ત્યારે ત્યારે હું અવતાર લાવું છું. એમ સ્વયં શ્રી  કૃષ્ણ  ભગવાને ગીતા માં કહ્યું  છે. 

શ્લોક અને ભજન .1

શ્લોક  અને ભજન .1